તંત્રીમંડળમાં ઉમેરો
November 4, 2006અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, અમદાવાદના શ્રી. જુગલ કિશોર વ્યાસ આજ તા. 4 નવેમ્બર- 2006 થી પરિચય બ્લોગોના સંકલન કાર્યમાં જોડાયા છે.
અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, અમદાવાદના શ્રી. જુગલ કિશોર વ્યાસ આજ તા. 4 નવેમ્બર- 2006 થી પરિચય બ્લોગોના સંકલન કાર્યમાં જોડાયા છે.
મને જણાવતાં ઘણો જ આનંદ થાય છે કે તા. 25 જુલાઇથી ‘ગુજરાતી સર્જક પરિચય’ અને ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ નું શુભ કાર્ય નીચેની વ્યક્તિઓ ના સહકાર અને પ્રયત્નોથી થશે.
ઊર્મિસાગર : જયશ્રી ભક્તા : હરીશ દવે : અમિત પિસાવાડિયા : સુરેશ જાની