ઇન્દુમતીબેન શેઠ, Indumati Sheth

February 19, 2007

indumati_sheth.jpg***      ” પથ્થર થર થર ધ્રુજે ‘ - નિરંજન ભગતનું પ્રસિધ્ધ કાવ્ય
(ઇન્દુમતીબેનના  જીવનમાં બનેલા એક પ્રસંગ પરથી નિર્માયું હતું. )

-

-

-

 _________________________________________________________
Read the rest of this entry »


ત્રિભુવનદાસ ગજ્જર, Tribhovandas Gajjar

January 29, 2007

tribhovandas_gajjar.jpg-

-

-

-

______________________________________________________________
Read the rest of this entry »


સવિતાદીદી, Savitaadidi

January 8, 2007

savita_didi.jpg -

-

-

#   

__________________________________________ Read the rest of this entry »


દાદાભાઇ નવરોજી

September 19, 2006

dadabhainaroji.gif“The grand old man of India”

# જીવન ઝરમર - 1 -   :  - 2 -   :   - 3

___________________ - જયશ્રી Read the rest of this entry »


પુરુષોત્તમ માવળંકર

September 10, 2006

p_g_mavalankar.jpg“No, Sir! ” - કટોકટી દરમ્યાન લોક સભામાં અનેક વાર

”રોગ મારા શરીરને થયો છે, આત્માને નહીં .”
- 1999

”કદી નમતું ન આપો, કદી દબાણને વશ ન થાઓ,
કદી પ્રયત્ન કરવાનું બંધ ન કરો
અને કદી આશા ન છોડો.”

 #  ગાંધીજી વિશે

___________________ - સુરેશ જાની Read the rest of this entry »


ઇલાબહેન દેસાઇ

August 25, 2006

“આત્મનિર્ભર થવું,dr_ilaben_desai_pic.jpg

ખૂબ ભણવું અને વાંકડો માંગે

તેની સાથે લગ્ન ન કરવું.”

-

_________________ - ઊર્મિસાગર

Read the rest of this entry »


વિક્રમ સારાભાઈ

August 16, 2006

vikram_sarabhai_1.jpg“No great importance is to be given  to mere  experience.”
“He who can listen to the music in the midst
of noise can achieve great things.” 

# જીવન ઝરમર  - 1 -  :  - 2 -

______________________ - હરીશ દવે

નામ

ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ

જન્મ

ઓગસ્ટ 12, 1919, અમદાવાદ

અવસાન

31 ડીસેમ્બર, 1971, ત્રિવેન્દ્રમ

કુટુમ્બ

પિતા - અંબાલાલ સારાભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ; માતા - સરલાબેન ; ભાઇ બહેન - સાત; પત્ની -મૃણાલિની  - જાણીતા નૃત્યકાર ; પુત્રી - મલ્લિકા - જાણીતા કલાકાર  

અભ્યાસ

1939 - “ટ્રાઈપોસ” કેમ્બ્રિજ (ઈંગ્લેંડ) થી ; 1947 - પી.એચ.ડી. કેમ્બ્રિજ (ઈંગ્લેંડ)

વ્યવસાય

ભારતના અગ્રીમ ભૌતિક શાસ્ત્રી, અણુ-વિજ્ઞાની તથા અવકાશ-કાર્યક્રમોના પ્રણેતા

જીવન ઝરમર

પિતાના વિશાળ ઘર ‘રીટ્રીટ’ માં જ બધા ભાઇ બહેનો માટે શાળા, એક સમયે 11 જેટલા શિક્ષકો હતા, જેમાંના ઘણા પી.એચ. ડી. થયેલા હતા; બાળપણમાં ઘેર જાણીતી પ્રતિભાઓ લાંબા સમય સુધી રોકાતી- જેવાકે ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વિ. ; આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો; કારકીર્દિની શરૂઆતમાં ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ , બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચ ;  એમ. આઈ. ટી. (અમેરિકા) માં થોડોક સમય વિઝિટીંગ પ્રોફેસર, 1956 અટીરા(અમદાવાદ)ની સ્થાપના અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર ; ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદના પ્રથમ ડિરેક્ટર, 1962 -આઈ. આઈ. એમ. (અમદાવાદ) ની સ્થાપના;  થુમ્બાના રોકેટ લોંચિંગ સ્ટેશન તથા ત્રિવેન્દ્રમ(થીરૂવનંથપુરમ)ના સ્પેસ સેંટરના સ્થાપક; ભારતના સ્પેસ રીસર્ચના  પ્રણેતા; ભારતના એટમિક એનર્જી કમિશનના ચેરમેન; 1968 - યુનોની સ્પેસના શાંતિમય ઉપયોગ માટેની કોન્ફરન્સના ચેરમેન

સન્માન

1962- ભૌતિકશાસ્ત્ર માટે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ ; 1966- ભારત સરકાર તરફથી પદ્મભુષણનો ઇલ્કાબ ; 1972 - ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મ વિભૂષણ ઇલ્કાબ