-
-
-
______________________
નામ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)
જન્મ
માર્ચ 17 - 1863; મનમાડ પાસે (મહારાષ્ટ્ર)
અવસાન
ફેબ્રુઆરી 6 - 1939; વડોદરા
કુટુમ્બ
- પિતા – કાશીરાવ ગાયકવાડ
- પત્ની – મહારાણી ચિમનાબાઈ
અભ્યાસ
વિવિધ વિષયોની રાજવંશી ટ્રેઈનિંગ
વ્યવસાય
મહારાજા (વડોદરા રાજ્ય)
જીવન ઝરમર
- 1875 – વડોદરા રાજયના રાજકુમાર તરીકે દત્તક લેવાયા
- 1881 - વડોદરા રાજ્યની ગાદી સંભાળી
- 1880 - પ્રથમ લગ્ન તાંજોરના લક્ષ્મીબાઈ સાથે (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ)
- 1882 - બીજા લગ્ન દેવાસના ગજરાબાઈ (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ સાથે)
- 1879 – વડોદરા કોલેજનો પાયો નખાયો, સયાજીબાગ ખુલ્લો મૂકાયો
- 1880-1890 - વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસની રચના
- 1885 – આજવા સરોવર યોજનાનો પ્રારંભ
- 1906 – વડોદરા રાજ્યમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત
- વડોદરા રાજ્યમાં ગામે ગામે પુસ્તકાલયોની સ્થાપના
- 1911 – દિલ્હી દરબારમાં બ્રિટીશ રાજાની સામે ઝૂકવાની ના પાડીને સરકારની ખોફગી વહોરી લીધી
- 1912 – ગુજરાતી સાહિત્યપરિષદના વડોદરા અધિવેશનને સંબોધન
- ભારતમાં અંગ્રેજી શાસનના ગાળામાં શ્રેષ્ઠ રાજ્યકર્તાઓમાં અગ્રસ્થાને
- પ્રજાપ્રેમી રાજા, વડોદરા રાજ્યના તથા પ્રજાના કલ્યાણ માટે વિકાસયોજનાઓ ઘડી
- સંસ્કૃતિ-કલા- શિક્ષણને ઉત્તેજન આપી વડોદરાને ‘સંસ્કારનગરી’ તરીકે પ્રતિષ્ઠા અપાવી
- અનેક નામાંકિત વ્યક્તિઓને આશ્રય અને ઉત્તેજન આપ્યુ
સન્માન
- બ્રિટીશ સરકારે ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા આપ્યો હતો
- તેમના માનમાં ભારત સરકારે ટિકીટ બહાર પાડી છે.
- ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી
October 7, 2006 at 1:53 pm |
[...] # સયાજીરાવ ગાયકવાડ [...]
October 7, 2006 at 1:55 pm |
[...] # સયાજીરાવ ગાયકવાડ [...]
October 15, 2006 at 5:15 pm |
Shrimant Sayajirao Gaiekvad vise vanchyu.a
October 15, 2006 at 5:19 pm |
Shrimant Sayajirao Gaiekvad vise vanchyu. BARODA NA MAHAN RAJVI NE VANDAN……..
February 9, 2007 at 12:39 am |
[...] જીવનઝાંખી [...]
March 17, 2007 at 1:02 am |
[...] જીવનઝાંખી [...]
February 6, 2008 at 1:04 am |
[...] જીવનઝાંખી [...]
February 17, 2008 at 1:21 pm |
he is a tiger and me aun ko salam karta hu …
January 12, 2009 at 9:49 pm |
It was very satisfying to find vital data on HH Sir Sayajirao III organized in ordered manner.
February 2, 2009 at 9:45 am |
1880 – પ્રથમ લગ્ન તાંજોરના લક્ષ્મીબાઈ સાથે (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ)
1882 – બીજા લગ્ન દેવાસના ગજરાબાઈ (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ સાથે)
I am not sure but something may be wrong with above two common name.
લક્ષ્મીબાઈ – મહારાણી ચિમનાબાઈ
ગજરાબાઈ – મહારાણી ચિમનાબાઈ
June 20, 2009 at 6:14 am |
Hi,
Thanks for sharing about this “Great Personality-Sir Gayakvad”.
Junagah Information
-Dr. Parimal & Family..