મોહનલાલ પંડ્યા
September 15, 2006
” સરકારે અમને દબાવી જોયા, પણ એમને લાગ્યું કે, અમે નમીએ એમ નથી. સંકટ સહન કરીને ચઢવાનું છે. અમને જેલમાં મોકલી સરકારે અમારી કીર્તિ વધારી છે. “
- # ડુંગળી ચોર તરીકે સન્માન વખતે
” પ્રજામાં એક માણસ સાચો હોય તો તે કેટલું કરી શકે છે અને કેટલી અસર પાડી શકે છે, તે તેમના જીવન પરથી જણાઇ આવે છે.” - ગાંધીજી
_______________________ Read the rest of this entry »
Posted by સુરેશ