મોહનલાલ પંડ્યા

September 15, 2006

mohanlal_pandya.jpg” સરકારે અમને દબાવી જોયા, પણ એમને લાગ્યું કે, અમે નમીએ એમ નથી. સંકટ સહન કરીને ચઢવાનું છે. અમને જેલમાં મોકલી સરકારે અમારી કીર્તિ વધારી છે. “

- #  ડુંગળી ચોર  તરીકે સન્માન વખતે

 ” પ્રજામાં એક માણસ સાચો હોય તો તે કેટલું કરી શકે છે અને કેટલી અસર પાડી શકે છે, તે તેમના જીવન પરથી જણાઇ આવે છે.” - ગાંધીજી

  # જીવન ઝરમર  - 1 -  #   - 2 -

_______________________ Read the rest of this entry »