<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	>
<channel>
	<title>Comments on: રવિશંકર રાવળ, Ravishankar Raval</title>
	<atom:link href="http://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/</link>
	<description>ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય</description>
	<pubDate>Tue, 08 Jul 2008 21:39:08 +0000</pubDate>
	<generator>http://wordpress.org/?v=MU</generator>
		<item>
		<title>By: BHARAT PANDYA</title>
		<link>http://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-202</link>
		<dc:creator>BHARAT PANDYA</dc:creator>
		<pubDate>Sat, 20 Jan 2007 17:01:00 +0000</pubDate>
		<guid isPermaLink="false">https://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-202</guid>
		<description>He was kalaguru no doubt but that  was not his UPNAAM in the sense that Ramanarayan Pathak's was  - Dwiref.</description>
		<content:encoded><![CDATA[<p>He was kalaguru no doubt but that  was not his UPNAAM in the sense that Ramanarayan Pathak&#8217;s was  - Dwiref.</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: અનુક્રમણિકા - ર &#171; ગુજરાતી સારસ્વત પરિચય</title>
		<link>http://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-76</link>
		<dc:creator>અનુક્રમણિકા - ર &#171; ગુજરાતી સારસ્વત પરિચય</dc:creator>
		<pubDate>Sat, 18 Nov 2006 03:00:51 +0000</pubDate>
		<guid isPermaLink="false">https://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-76</guid>
		<description>[...] # રવિશંકર રાવલ [...]</description>
		<content:encoded><![CDATA[<p>[...] # રવિશંકર રાવલ [...]</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: Rajendra Trivedi,M.D.</title>
		<link>http://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-36</link>
		<dc:creator>Rajendra Trivedi,M.D.</dc:creator>
		<pubDate>Sun, 17 Sep 2006 04:07:20 +0000</pubDate>
		<guid isPermaLink="false">https://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-36</guid>
		<description>RAVISHANKER DADAJI AND RAIPUR, ......
HOW ONE CAN LEAVE FROM THEIR HEART AND MIND!
KUMAR AND HIS LOVE TO KUMAR.
NOW, OVER 70 YEARS IN SERVICE OF KUMAR TO GUJARTI,
IS LIVING PROFF THAT DADAJI IS  ALIVE.
WE ARE LUCKY TO READ AND WRITE GUJARTI 'SAHITYA',
WITH BLOGERS LIKE HARISHBHAI ,SURESHBHAI AND MANY UNSUNG HEROS.
KEEP IT UP YOUR GOOD WORK.
RAJENDRA TRIVEDI, M.D.</description>
		<content:encoded><![CDATA[<p>RAVISHANKER DADAJI AND RAIPUR, &#8230;&#8230;<br />
HOW ONE CAN LEAVE FROM THEIR HEART AND MIND!<br />
KUMAR AND HIS LOVE TO KUMAR.<br />
NOW, OVER 70 YEARS IN SERVICE OF KUMAR TO GUJARTI,<br />
IS LIVING PROFF THAT DADAJI IS  ALIVE.<br />
WE ARE LUCKY TO READ AND WRITE GUJARTI &#8216;SAHITYA&#8217;,<br />
WITH BLOGERS LIKE HARISHBHAI ,SURESHBHAI AND MANY UNSUNG HEROS.<br />
KEEP IT UP YOUR GOOD WORK.<br />
RAJENDRA TRIVEDI, M.D.</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: ગુજરાતી પ્રતિભા પરિચય &#187; Blog Archive અનુક્રમણિકા &#8230; ય - થી - જ્ઞ &#171;</title>
		<link>http://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-17</link>
		<dc:creator>ગુજરાતી પ્રતિભા પરિચય &#187; Blog Archive અનુક્રમણિકા &#8230; ય - થી - જ્ઞ &#171;</dc:creator>
		<pubDate>Sat, 26 Aug 2006 05:46:14 +0000</pubDate>
		<guid isPermaLink="false">https://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-17</guid>
		<description>[...] #  રવિશંકર રાવલ [...]</description>
		<content:encoded><![CDATA[<p>[...] #  રવિશંકર રાવલ [...]</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: amit pisavadiya</title>
		<link>http://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-13</link>
		<dc:creator>amit pisavadiya</dc:creator>
		<pubDate>Sat, 05 Aug 2006 04:02:54 +0000</pubDate>
		<guid isPermaLink="false">https://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-13</guid>
		<description>લાખ લાખ વંદન છે એવા કલા ના કસબીઓને.</description>
		<content:encoded><![CDATA[<p>લાખ લાખ વંદન છે એવા કલા ના કસબીઓને.</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: સુરેશ જાની</title>
		<link>http://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-10</link>
		<dc:creator>સુરેશ જાની</dc:creator>
		<pubDate>Wed, 02 Aug 2006 10:43:21 +0000</pubDate>
		<guid isPermaLink="false">https://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-10</guid>
		<description>આભાર, કનક ભાઇ !
મારા નાચીઝ હાથે ગુજરાતના ગૌરવ સમા પૂજ્ય શ્રી. રવિદાદાનો પરિચય લખાય અને તેમાં આટલી સરસ પૂરવણી તેમના પુત્ર દ્વારા થાય, તેના જેવું સદભાગ્ય મારા માટે બીજું શું હોઇ શકે? 
મને યાદ છે કે હું નાનો હતો ત્યારે મારા સદગત બાપુજી સાથે રવિદાદાના નિવાસ સ્થાન 'ચિત્રકૂટ' પાસેથી અમે પસાર થતા હતા, ત્યારે મારા બાપુજીએ તે જગ્યાનો પરિચય આપ્યો અને કહ્યું કે "આને પગે લાગ. આ સાચું મંદિર છે."  
'કુમાર' મારું  તરુણાવસ્થાનું માનીતું માસિક હતું . પણ તેની પાછળની આ કથા તો આજે જ જાણવા મળી. 'કુમાર' માં ઘણી વાર છપાતાં તેમના ચિત્રો હજુ પણ માનસ પટ પર અંકાયેલા છે.</description>
		<content:encoded><![CDATA[<p>આભાર, કનક ભાઇ !<br />
મારા નાચીઝ હાથે ગુજરાતના ગૌરવ સમા પૂજ્ય શ્રી. રવિદાદાનો પરિચય લખાય અને તેમાં આટલી સરસ પૂરવણી તેમના પુત્ર દ્વારા થાય, તેના જેવું સદભાગ્ય મારા માટે બીજું શું હોઇ શકે?<br />
મને યાદ છે કે હું નાનો હતો ત્યારે મારા સદગત બાપુજી સાથે રવિદાદાના નિવાસ સ્થાન &#8216;ચિત્રકૂટ&#8217; પાસેથી અમે પસાર થતા હતા, ત્યારે મારા બાપુજીએ તે જગ્યાનો પરિચય આપ્યો અને કહ્યું કે &#8220;આને પગે લાગ. આ સાચું મંદિર છે.&#8221;<br />
&#8216;કુમાર&#8217; મારું  તરુણાવસ્થાનું માનીતું માસિક હતું . પણ તેની પાછળની આ કથા તો આજે જ જાણવા મળી. &#8216;કુમાર&#8217; માં ઘણી વાર છપાતાં તેમના ચિત્રો હજુ પણ માનસ પટ પર અંકાયેલા છે.</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: Kanak Raval</title>
		<link>http://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-9</link>
		<dc:creator>Kanak Raval</dc:creator>
		<pubDate>Tue, 01 Aug 2006 18:59:01 +0000</pubDate>
		<guid isPermaLink="false">https://gujpratibha.wordpress.com/2006/08/01/ravishankar_raval/#comment-9</guid>
		<description>આજે ઓગસ્ટ'૦૬ની પહેલી તારીખ છે જે મારા પિતાજી સ્વ.કલાગુરુ શ્રી.રવિશંકર રાવળનો
૧૧૪મો જન્મદિવસ છે. આ પ્રસંગે શ્રી.સુરેશભાઈ જાનીએ  જે ભાવ અને માન પૂર્વક  શ્રધ્ધાંજલી  રવિભાઈને  આપી છે તે માટે તેમને મારા તેમજ મારા પત્ની ભારતિ તરફથી અનેક ધન્યવાદો.

મારા પત્ની ભારતિ   ભાવનગરના પંડ્યા પરિવારના સ્વ.પ્રાણજીવન અને વિદ્યાગૌરિના સુપુત્રિ છે.
'કુમાર'ના વાંચકોને  વિદીત થાય કે  આજ  પરિવાર  'કુમાર'નુ પણ જન્મસ્થાન છે.
 ગુજરાતના કલા અને સાહિત્ય વિકાસ માં 'કુમાર'નો ફાળો અનન્ય છે જેને માટે રવિભાઈની દેણ સર્વસ્વિકાર્ય છે.

રવિભાઈના આત્મકથાનક 'ગુજરાતમાં કલાના પગરણ' પાનુ ૩૩૩માં તેમણે તેની વિગતો આપી છે.
૧૯૧૦-૨૦ના સમયના ભાવનગરના ભદ્રલોકમાં હરગોવિંદ પંડ્યા (મોટાભાઈ) અને ત્રિવેણીબાના નામ મોખરે હતા.  મહાત્મા નથ્થુરામ શર્માની અસર તેમના પરિવાર પર ઘણી હતી અને પરિણામે મહાત્માશ્રીએ સ્થાપેલી દક્ષિણામૂર્તી સંસ્થાના વહીવટમા તેમનો તેમજ ન્રુસિંહપ્રસાદ ભટ્ટ (નાનાભાઈ),ગિજુભાઈ બધેકા અને  હરભાઈ ત્રિવેદીનો ફાળો ઘણો હતો.પંડ્યા કુટુંબના બે  પુત્રો અનંત અને  ઉપેન્દ્ર્નુ (ભવિષ્યના ગુજરાતના એમઆઈટી ટ્રેઈન્ડ એંજીનીયરો) તે સંસ્થામાં ભણતર થયું.વિદ્યાકાળમાં તેમણે એક હસ્તલિખીત માસિક શરુ કર્યુ અને નામ આપ્યું 'કુમાર'.રવિભાઈને પંડ્યા પરિવાર સાથે ગાઢો સબંધ હતો અને તેમની નજરમાં બંન્ને અંતુ-ઉપેન કુમારોની 'કુમાર' પ્રવ્રુત્તિ  વસી ગઈ અને તેમાંથી પ્રબુધ્ધ ઉર્મિઓને પરિણામે અમદાવાદથી 'કુમાર'નો પહેલો અંક ૧૯૨૪માં પ્રગટ થયો.

'કુમાર' આજે ૭૯ વર્ષનુ યુવક છે તમારા સૌના પ્રેમ સભર</description>
		<content:encoded><![CDATA[<p>આજે ઓગસ્ટ&#8217;૦૬ની પહેલી તારીખ છે જે મારા પિતાજી સ્વ.કલાગુરુ શ્રી.રવિશંકર રાવળનો<br />
૧૧૪મો જન્મદિવસ છે. આ પ્રસંગે શ્રી.સુરેશભાઈ જાનીએ  જે ભાવ અને માન પૂર્વક  શ્રધ્ધાંજલી  રવિભાઈને  આપી છે તે માટે તેમને મારા તેમજ મારા પત્ની ભારતિ તરફથી અનેક ધન્યવાદો.</p>
<p>મારા પત્ની ભારતિ   ભાવનગરના પંડ્યા પરિવારના સ્વ.પ્રાણજીવન અને વિદ્યાગૌરિના સુપુત્રિ છે.<br />
&#8216;કુમાર&#8217;ના વાંચકોને  વિદીત થાય કે  આજ  પરિવાર  &#8216;કુમાર&#8217;નુ પણ જન્મસ્થાન છે.<br />
 ગુજરાતના કલા અને સાહિત્ય વિકાસ માં &#8216;કુમાર&#8217;નો ફાળો અનન્ય છે જેને માટે રવિભાઈની દેણ સર્વસ્વિકાર્ય છે.</p>
<p>રવિભાઈના આત્મકથાનક &#8216;ગુજરાતમાં કલાના પગરણ&#8217; પાનુ ૩૩૩માં તેમણે તેની વિગતો આપી છે.<br />
૧૯૧૦-૨૦ના સમયના ભાવનગરના ભદ્રલોકમાં હરગોવિંદ પંડ્યા (મોટાભાઈ) અને ત્રિવેણીબાના નામ મોખરે હતા.  મહાત્મા નથ્થુરામ શર્માની અસર તેમના પરિવાર પર ઘણી હતી અને પરિણામે મહાત્માશ્રીએ સ્થાપેલી દક્ષિણામૂર્તી સંસ્થાના વહીવટમા તેમનો તેમજ ન્રુસિંહપ્રસાદ ભટ્ટ (નાનાભાઈ),ગિજુભાઈ બધેકા અને  હરભાઈ ત્રિવેદીનો ફાળો ઘણો હતો.પંડ્યા કુટુંબના બે  પુત્રો અનંત અને  ઉપેન્દ્ર્નુ (ભવિષ્યના ગુજરાતના એમઆઈટી ટ્રેઈન્ડ એંજીનીયરો) તે સંસ્થામાં ભણતર થયું.વિદ્યાકાળમાં તેમણે એક હસ્તલિખીત માસિક શરુ કર્યુ અને નામ આપ્યું &#8216;કુમાર&#8217;.રવિભાઈને પંડ્યા પરિવાર સાથે ગાઢો સબંધ હતો અને તેમની નજરમાં બંન્ને અંતુ-ઉપેન કુમારોની &#8216;કુમાર&#8217; પ્રવ્રુત્તિ  વસી ગઈ અને તેમાંથી પ્રબુધ્ધ ઉર્મિઓને પરિણામે અમદાવાદથી &#8216;કુમાર&#8217;નો પહેલો અંક ૧૯૨૪માં પ્રગટ થયો.</p>
<p>&#8216;કુમાર&#8217; આજે ૭૯ વર્ષનુ યુવક છે તમારા સૌના પ્રેમ સભર</p>
]]></content:encoded>
	</item>
</channel>
</rss>
