ઈન્દુલાલ યાજ્ઞિક, Indulal Yagnik

?

?

?

________________ - હરીશ દવે

નામ

  • ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક

જન્મ

  • 22 - ફેબ્રુઆરી, 1892 ;    નડિયાદ

અવસાન 

  • જુલાઈ 17, 1972

અભ્યાસ

  • બી. એ.
  • 1912- એલ. એલ. બી.

વ્યવસાય 

  • વકીલાત, પત્રકારત્વ, સમાજસેવા, રાજકારણ

જીવન ઝરમર

  • અભ્યાસ પછી બે વર્ષ વકીલાત
  • 1915- પત્રકારત્વમાં ઝંપલાવ્યું
  • બે સામાયિકો “યંગ ઈંડીયા” તથા “નવજીવન” શરૂ કર્યાં ; પાછળથી તે ગાંધીજીને સોંપ્યાં
  • 1925-30 - વિદેશયાત્રા
  • 1956-મહાગુજરાતના આંદોલનમાં અગ્રીમ હરોળના નેતા
  • અમદાવાદના મિલમજૂરોના નેતા
  • અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સત્તાધારી પક્ષના નેતા.
  • અમદાવાદ પાસે નૈનપુરમાં ગરીબોની સેવા માટે આશ્રમ સ્થાપ્યો હતો, અને જીવનના છેવટના ભાગમાં ત્યાં જ રહેતા હતા.

મુખ્ય રચનાઓ

  • નવલકથા - માયા
  • આત્મકથા - 6 ભાગમાં
  • નાટકો

Leave a Reply