સંકલનમાં સહકાર

         મને જણાવતાં ઘણો જ આનંદ થાય છે કે તા. 25 જુલાઇથી ‘ગુજરાતી સર્જક પરિચય’ અને ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ નું શુભ કાર્ય નીચેની વ્યક્તિઓ ના સહકાર અને પ્રયત્નોથી થશે.

ઊર્મિસાગર   :   જયશ્રી ભક્તા   :   હરીશ દવે   :   અમિત પિસાવાડિયા   :   સુરેશ જાની  

Leave a Reply