ભગવતસિંહજી - ગોંડલ નરેશ
July 31, 2006 
- સજય શીલ ને સત્ય શ્રેષ્ઠ ધર્યો સિદ્ધાંત એ,
ભજે પ્રજાજન ભૃત્ય જય જય ભગવત ભગવતી
____________- અમિત પિસાવાડિયા

- સજય શીલ ને સત્ય શ્રેષ્ઠ ધર્યો સિદ્ધાંત એ,
ભજે પ્રજાજન ભૃત્ય જય જય ભગવત ભગવતી
____________- અમિત પિસાવાડિયા
મને જણાવતાં ઘણો જ આનંદ થાય છે કે તા. 25 જુલાઇથી ‘ગુજરાતી સર્જક પરિચય’ અને ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ નું શુભ કાર્ય નીચેની વ્યક્તિઓ ના સહકાર અને પ્રયત્નોથી થશે.
ઊર્મિસાગર : જયશ્રી ભક્તા : હરીશ દવે : અમિત પિસાવાડિયા : સુરેશ જાની
‘મીઠાનો કાયદો તોડ્યો.’ - દાંડીકૂચ
‘કરેંગે યા મરેંગે.’ - 1942 ની લડત
‘સત્ય સિવાય બીજો કોઇ ઇશ્વર નથી.’
# જીવન અને કવન વિશેની વેબ સાઇટ
# ગાંધીડો મારો- મોભીડો મારો - કવિ કાગ.
________________ - હરીશ દવે Read the rest of this entry »